મહેતાની કસૌટી

(47)
  • 4.8k
  • 2
  • 1.4k

નરસિંહ મહેતા ખૂબ જ જાણીતું નામ ઠાકોરજી એ એના બાવન કામ કર્યા.... એવા ચમત્કારો ઠાકોરજી રૂબરૂ આવતા જૂનાગઢ મહેતાજી એક એક પુકાર સાંભળી આવતા...એની કરતાલ ભજન અને કેદારો....રાગ કેદાર જ્યારે ભાવ થી ભજન ગાતા ત્યારે વૈકુંઠ માં ઠાકોરજી ની પીઠ સુધી અસર થતી...હરી આવતા... એક વાર નો પ્રસંગ છે... મહેતાજી અને એમના કાકા બને દ્વારકા જતા હતા..મહેતાજીના મુખ થી એક પછી એક એમ પદો અને ભજનો ગાતા જતા હતા કરતાલ વાગતી હતી..ભુતળ ભક્તિ પદારથ મોટું...બ્રહ્મલોક માં ના એ રે...ઓધા જાણે રે એને એમ જાણીએ રે...અખિલ બ્રહ્માંડ માં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે..અખંડ રોજી હરિના હાથ માં દેવા વાળો