સ્મશાનની રાખ...

(15)
  • 2.2k
  • 1
  • 612

સ્મશાનની રાખ.....દિનેશ પરમાર ' નજર '__________________________________જિન્દગી મૂકી જનારા ક્યાં કદી પાછા ફર્યા, જોઈ લ્યો સ્મશાનની કેવી રખાવટ હોય છે. લોક સૌ ભગવાન ભૂલી તારી પાછળ દોડતા, સંત તારા શબ્દમાં કેવી છણાવટ હોય છે. -હર્ષદ પંડયા 'શબ્દપ્રીત' _______________________________________________પરબતપુરા ગામના વાસમાં સવારે અજવાળુ થતા માં તો, રૂપા મોતી નું ઘર રોકકળ, આક્રંદ ને, "ઓ બાપા રે"ની પોક થી ભરાઈ ગયું.સ્વાભાવિક રીતે ઓછી વસ્તી ધરાવતા આ ખોબા જેવડા ગામ ના લોકો ને સમાચાર મળી ગયા કે, ગઈ કાલે રાત્રે ખેતરમાં, પાણી વાળવા ગયેલો કેશવ રૂપા સવાર સુધી માં ઘરે પરત ફરતો પણ આજે તે ઘરે પરત આવ્યો નહતો.સવારે આ વાત કેશવની પત્ની લીલા એ તેના કાકાજી હરજી