દિલ કા રિશ્તા - 6

(57)
  • 4.3k
  • 3
  • 1.8k

( મિત્રો આપણે આગળ જોયું કે આબુથી પરત ફરતાં કાવેરીબેનની તબીયત બગડી જાય છે. અને એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. જ્યાં વિરાજ અને બીજાં ડૉક્ટર એમનું ઓપરેશન કરે છે. તબિયતમાં સુધાર આવતાં કાવેરીબેન વિરાજને આશ્કા સાથે મેરેજ કરવાનું કહે છે. સમર્થ અને કાવેરીબેનના સમજાવવાથી વિરાજ માની જાય છે. પણ આશ્કા હા કેહશે તો જ એ મેરેજ કરશે એવી શર્ત મૂકે છે.)વિરાજ કાવેરીબેનની વાત માની તો જાય છે. પણ હવે એ વિચારે છે કે આશ્કાનો શું જવાબ હશે. આશ્કા પાણી લઈને પાછી આવે છે. વિરાજ ત્યાંથી કામનું બહાનુ કાઢીને બહાર ચાલ્યો જાય છે. કાવેરીબન આશ્કાને એમની પાસે બેસવાનું કહે છે.