મૃત્યુ પછીનું જીવન - 27

(24)
  • 3.3k
  • 2
  • 1.2k

મૃત્યુ પછીનું જીવન—૨૭ રાઘવ ઓફિસરૂમમાં રાત્રે બે વાગે ઘરની મોર્ગેજ લોનની સમસ્યાનો ઉકેલ શોધતાં સમીરનું ધ્યાન દોરે છે, નકલી સિગ્નેચર તરફ અને અને ફોરેન્સિક લેબમાં અર્જન્ટમાં રીપોર્ટ કઢાવવાની સલાહ આપે છે. સમીરને રસ્તો મળતાં એ રાઘવનો આભાર માને છે. રાઘવને હવે વિશ્વાસ છે કે એનાં બતાવેલ રસ્તે અંશ