જીવન ધર્મ અને નીત્યક્રીયા

  • 3.7k
  • 1
  • 1.1k

બહું કડવું સત્ય જીવનનું.....આ શૃષ્ટીપર જે આવ્યું ખતમ થવાનું ...રોજે રોજ રીચાર્જ કરો....અને ચલાવો , અને અંતે એ પણ એક દીવસ...આવી રહેશે..તેનું આયુષ્ય ખતમ....બહું અધરા શબ્દો જીવનનું સત્ય પણ સમજાવું સરળ ભાષામાં હે મનવા..તારે ધીરજ રાખી શાભળવું પડશે...તો લે શાંભળ..જીવન જરુરીયાત પરથી શરુ કરીએ જે માનવ સરજીત છે..અને અમુક કુદરતી પણ..પીવા પાણી ભરો મભાટલા ટાકા કે હોજમાં...વપરાયું સ્ટોક ખતમ..ફરી ભરવાનુંકુંલરમા પાણી ભર્યું ...ખતમ ફરી ભરો.અન્ન શાખભાજી....લાવ્યું સ્ટોક ખતમ...ફરી લાવો..ફોનની બેટરી રીચાર્જ કરી...ખતમ ફરી રીચાર્જ કરો..ટીવી ડીટીએચ, મોબાઈલ ફોન નું કનેકશન, વીજળી, એસી નો ગેસ, ધરવપરાશનો ગેસ, જીવન જરુરીયાત ની કોઈ પણ નીલજીવ વસ્તું પણ રીચાર્જ કલી ખતમ, ફરી રીચાર્જ કરો ફરી