સુખદ મેળાપ - ૯

(11)
  • 2.8k
  • 1
  • 1k

હવે સ્મૃતિ એની નથી એ વાત એણે બહુ ખટકતી હતી અને હવે કદાચ એ જોવી પણ નસીબમાં નહિ હોય. આજે એ એણે છેલ્લીવાર જોઈ રહ્યો હતો અને એટલે જ આજે એની છબીને પોતાના મનમાં સમાવી લેવા માંગતો હતો.આજે એનું મન એના કહ્યામાં નહોતું, બસ એ હવે આમ જ સ્મૃતિને જોયા કરવા માંગતો હતો એટલે જ એ એના રૂમમાં પણ ના ગયો અને નીચે બધા સાથે તૈયારીઓ કરવા લાગી જાય છે. આ જોઈ મિહિર ત્રિપાઠી સમજી જાય છે અને નીતીશને એના રૂમમાં મોકલે છે. નીતીશ નું મન નથી માનતું છતાં પણ એ એના રૂમમાં તૈયાર થવા જાય છે પણ એનું મન