માતૃત્વ

  • 2.5k
  • 684

આજે જયદીપ ખૂશ હતો.... માં મળવા આવવાની હતી.. જયદીપની ઉમર લગભગ 15 વર્ષની આજુબાજુ ખરી. માનવ મંદિર માં હું પી. ટી. સી. કરતો એ વખતની સત્યઘટના છે. નાગજીભાઈ દેસાઈ ઉતમ સાહિત્યકાર હતા! સાથે ઉતમ સમાજનું નિર્માણ કરતા હતા . આજે હયાત નથી. પણ અનાથ બાળકોની માતા કહો તો ચાલે. હું ત્યાં પી. ટી. સી.કરતો. હૈદ્રાબાદનો એક બાળક કાયમ સવારે મને એની મમ્મી જોડે વાત કરવા કહે. હવે એને કોઈ બીજી વાત સુઝે નહીં. એની મમ્મીની ઉમર કદાચ 28 થી 32હશે એવું હું માનુ છું. જયદીપ અમારા જોડે કાયમ શીખવા આવે, અમે પણ દાખલા,અંગ્રેજી વ્યાકરણ વગેરે શીખવીએ. સવાર માં આવે દાખલા