લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 11

  • 2.1k
  • 1
  • 670

પ્રકરણ - 11 જો તમે જીવનનો પ્રવાસ સંપૂર્ણ આરામ સાથે કરવા માંગો છો,તો આશા અને અપેક્ષાઓના પોટલાં શક્ય તેટલાં ઓછા કરી દો.... પરંતુ, એક દિવસ એક એવી દુર્ઘટના ઘટી, જે ઘટવી ન જોઈતી હતી. એક રીતે, તે કોઈ દુર્ઘટના ન હતી પરંતુ બીજી રીતે તે એવી ઘટના હતી, જે નુપૂરને અનંતના જીવનથી દૂર કરી દેવાની હતી - કદાચ કાયમ માટે.....!!! ધીમે ધીમે નુપૂર અનંતની નજીક આવી રહી હતી અને અનંત પોતે એ વાતથી પરિચિત હતો - જ્યારે પણ તે પોતાની ડાયરી લખતો, લખ્યા બાદ હંમેશા તેને પોતાના લોકરમાં મૂકતો, પણ એક દિવસ તે પોતાના રૂટિનમાં ગફલત ખાઈ ગયો અને