બુદ્ધ સાથે હું - 1

  • 5.7k
  • 1
  • 2.4k

‘અહંકાર’ અથવા ‘સ્વાભિમાન’ શબ્દ ને તો જાણતા જ હશો. બધા જ લોકોમાં અહંકાર રહેલો હોય છે, અમુક લોકોમાં વધારે પડતો હોય તો અમુક માં સામાન્ય પ્રમાણમાં હોય છે. અહંકાર એ માત્ર એક પ્રકારનો વિચાર છે અને જ્યારે તમે એને એક વિચાર કરતા વધારે મહત્વ આપશો તો જરૂર દુ:ખી થશો. મને પણ અહંકારનો પ્રશ્ન થયો હતો તો મેં બુદ્ધ ને પૂછ્યું, પણ એ તો મૌન જ રહ્યા પરંતુ એક દિવસ બુદ્ધ, એમના ત્રણ ભિક્ષુ અને હું એક વન માંથી પસાર થઈ રહ્યા હતા. બધા