સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૧૩ 

(29)
  • 2.8k
  • 2
  • 1.1k

ભાગ :- ૧૩ આપણે બારમાં ભાગમાં જોયું કે અનુરાધા સૃષ્ટિના ઘરે જાય છે અને ત્યાંથી એ બંને સાર્થકના ઘરે મળવા જાય છે. સૃષ્ટિ અનુરાધાને બીજા દિવસે બપોર પછી અંબાજી જવાની વાત કરે છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****રાત્રે મોડા સુધી અનુરાધા અને સૃષ્ટિ એકબીજાની જિંદગીની વાતો કરે છે. સતત સૃષ્ટિની વાતોમાં સાર્થક, સાર્થક સાથેનો પ્રેમ, સાર્થક સાથેની લાગણીઓ વ્યક્ત થઈ રહી હતી અને આ વાતોમાંને વાતોમાં સમય ક્યાં નીકળી ગયો ખબર જ ના રહી. આખરે મોડી રાત્રે બધા સૂઈ જાય છે. અનુરાધા પણ થોડાક વિચારો કરીને સૂઈ જાય છે.રાત્રે મોડા સૂવાના કારણે સવારે ૯ વાગે અનુરાધા ઊઠે