યક્ષ-યુધિષ્ઠિર સંવાદ

(36)
  • 14.3k
  • 1
  • 4.6k

યક્ષ-યુધિષ્ઠિર સંવાદ મહાભારત વિશે આપણે ત્યાં બાળકોથી માંડી ઘરડાંઓ સુધીના બધા જ લોકો જાણે છે. મહાભારતમાં સમાજ, ધર્મ, કુળ, રાજ્ય, વ્યક્તિ વગેરે દરેક વિષયો આવરી લેવામાં આવ્યા છે. આ એવો ગ્રંથ છે કે એમાં તમે જેમ જેમ ઊંડા ઊતરો તેમ તેમ તમે વધારે એને જાણી શકો. એના ઊંડાણને પામવા તથા માણવા માટે વધુને વધુ ચિંતન અને મનનની જરૂર પડે છે....