સફળ વ્યકિત ને ઇર્ષાળુ લોકો આ રીતે બરબાદ કરી શકે છે

  • 4.2k
  • 740

આ સમય ત્યારે જ આવશે કે જ્યારે તમે એક સફળ વ્યક્તિ તરીકે ઓળખાતા થશો....એ વખતે તમારે ધણી એવી પરિસ્થિતિઓનો અનુભવ કરવો પડશે. જ્યારે સમાજ ની અંદર તમે એક સફળ વ્યક્તિ હશો ત્યારે અમૂક લોકો તમારાં થી નાખુશ હશે.એ લોકો ને એવું વાંરવાર લાગ્યા કરશે કે આ આટલો બધો આગળ વધી ગયો......સફળ થઈ ગયો......અમારા થી પણ વધુ આગળ વધી ગયો..... આવી વિચારધારા વાળા લોકો તમને પાછળ પાડવાની યોજનાઓ તૈયાર કરવાનું નક્કી કરે છે.......એ લોકો ત્યાં સુધી ઠંડા નથી પડતાં કે જ્યાં સુધી તમને નાકામ ન કરે...... એ લોકો તમારી જે સમાજ માં કિર્તિ છે,ઇજ્જત,સન્માન છે એને બદનામ કરવાની ભાવના રાખે છે.