#KNOWN.. 35 અંતિમ ભાગ

(33)
  • 2.4k
  • 3
  • 920

"મેં અનન્યાના શરીરને ભોગવીને બહુ ભૂલ કરી છે, પણ હું મારી તમામ તાકાત લગાવીને તેનો સાથ જરૂર આપીશ." આજનો એ દિવસ દરેકના જીવનમાં ખુબ મહત્વની રાત અને વાત લઈને આવવાનો હતો. આદિત્ય, માધવી અને અઘોરી ત્રણેય જણા કાલીઘાટ પહોંચી ચૂક્યા હતા. મંદિરના પૂજારીજી પણ આજે ભગવાનની મન મૂકીને સેવા કરવામાં લાગ્યા હતા. સવારથી માધવી સતત અનન્યાને કોલ કરીને વાત કરવા માટે પરેશાન થઇ ગઈ હતી. આદિત્ય પણ તેને વારે વારે સાંત્વના આપીને પોતાના મનને મનાવી રહ્યો હતો. આખરે એ ઘડી આવી જ ગઈ.કાલીઘાટમાં માત્ર મંદિર નહોતું પણ તેની સાથે સાથે મંદિરના પડખે સ્મશાન પણ અકબંધ હતું. જેમાં ઘણા રહસ્યો