પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 6

  • 4.1k
  • 1.1k

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા – 6 રાવણ વિદ્વાન હતો, શિવ ભક્ત હતો, બળવાન હતો પરંતુ અભિમાનની આગમાં તેનું સર્વ જ્ઞાન, ભક્તિ, શક્તિ ભસ્મ થઈ ગયું. તેના બળ-બુધ્ધિનો દુરુપયોગ કર્યો જેના પરિણામે તેમણે કપટ કરી સીતાજીનું હરણ કર્યું. લંકા લઈ આવી રાક્ષસીઓની વચ્ચે મૂકી દીધા. ‘અશોક વાટિકા’માં ભગવતી સીતાજી શોકમગ્ન દશામાં રામની રાહ જોઈ રહ્યાં છે. શ્રી હનુમાનજી સાથે ચૂડામણિ