પગરવ - 15

(81)
  • 4.8k
  • 6
  • 2.8k

પગરવ પ્રકરણ – ૧૫ સૌનકભાઈ મહાપરાણે ભારે હૈયે ઘરે પાછાં ફર્યાં. પોલીસની એટલી ચેકિગ અને બંધી વચ્ચે એ ત્રણદિવસે નિરાશ હૈયે ડભોઈ પાછાં ફર્યાં. બધાંને આશા હતી કે ત્યાં સુધી ગયાં પછી ચોક્કસ કંઈ ખબર તો પડશે જ...પણ એવું કંઈ જ ન થયું. જ્યારે સુહાનીને ખબર પડી કે સૌનકભાઈ અગ્રવાલને મળીને આવ્યાં છે એ સમજી ગઈ એ કંઈ જ સોલ્યુશન નહીં લાવી શકે‌...એક નંબરનો ખરાબ માણસ છે...!! સુહાનીએ પૂછ્યું , " પપ્પા તમને એ મિસ્ટર અગ્રવાલ મલવા તૈયાર કેવી રીતે થયાં ?? એ તો એની ઈચ્છા વિરુદ્ધ એક પણ વ્યક્તિને એની કેબિનમાં જવાની પરમિશન આપતાં નથી. " સૌનકભાઈ : "