પગરવ - 20

(86)
  • 4.7k
  • 5
  • 2.5k

પગરવ પ્રકરણ – ૨૦ સુહાની બોલી, " તો આ એ જ વ્યક્તિ છે જે.કે.પંડ્યા જે સમર્થ કહેતો હતો કે એનાં ડિપાર્ટમેન્ટનાં મેઈન હેડ છે. બહું સારાં વ્યક્તિ છે...પણ જેવાં પરમ અગ્રવાલની એન્ટ્રી થઈ કે થોડાં જ સમયમાં એણે એમને મેનેજિંગ ડિરેક્ટરમાંથી આસિસ્ટન્ટ ડિરેક્ટરની એટલે કે પોસ્ટ વધારવાને બદલે એક એનાથી નીચી પોસ્ટ પર લાવી દીધાં કારણ કે એ બહું સારી વ્યક્તિ અને સાચાં બોલી વ્યક્તિ છે...એ સાચી વસ્તુ હોય તો જ સ્વીકારે. એને સમર્થ સાથે સારું બનતું હતું....અને એ પરમનાં મામા એટલે કે વિનોદ અગ્રવાલનાં ખૂબ માનીતાં છે. એ દરેક નિર્ણયમાં એમની સલાહ અવશ્ય લેતાં....!! પણ એ તો કદાચ જોબ