રિલાયન્સનું ફ્યુચરમાં રોકાણ

(17)
  • 1.6k
  • 442

મુકેશભાઈએ ભૂલ કરી છે?રિલાયન્સ કંપનીએ રૂ 1000 નું રેશન 24 કરોડ ગ્રાહકોને બે કે ત્રણ હપ્તામાં મફત આપી દીધું હોત તો આજે 24 કરોડ ગ્રાહકો સાથે ભારતના સૌથી મોટા રિટેલ પ્લેયર બની જ ગયા હોત, તો આ 24 હજાર કરોડ આ ફ્યુચર રિટેલ (કિશોર બિયાની ગ્રૂપ) વાળા ને આપી કેમ લ્હાણી કરી છે?પણ આ વખતે ધંધાની ખરીદી ફક્ત ગ્રાહકો મેળવવા માટે નથી, એવું તો તેઓ જીઓ મોબાઈલ સેવા શરૂ કરતી વખતે કરી ચૂકયા છે. જીઓ શરૂ કરતી વખતે નવા ગ્રાહક મેળવવાનો ઉદેશ્ય હતો, કારણ કે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો રિલાયન્સ પોતે બનાવવા ઇચ્છતું હતું. ફ્યુચર ગ્રૂપ ખરીદવા પાછળ નીચે મુજબનાં કારણો છે.1.