ચાર્ટડ ની ઓડિટ નોટસ - 17 - ગાંધીજી , સાવરકર અને કૃષ્ણ

  • 3.4k
  • 976

# ચાર્ટડની ઓડીટ નોટ્સ – ૭૪ ## Ca.Paresh K.Bhatt # _____________________ ગાંધીજી , સાવરકર અને કૃષ્ણ _____________________ ભારત દેશની સૌથી વધુ ચિંતા કરનાર આ ત્રણેય વિભૂતીને આપણેજ અન્યાય કર્યો છે. સૌથી વધુ ગાળો ને મશ્કરી આપણે જ તેમને આપી છે. મને તો આ એક ત્રિકોણની ત્રણ વિભૂતિઓ જ લાગે છે પણ આપણે તેને ટ્રેજડી માં ફેરવી નાખેલ છે. આપણે ત્યાં દરેક હમેશા એવા સ્થાન પર મૂકી દઈએ છીએ કે એમને ભુલ કરવાનો અધિકાર જ નથી.આપણી કોઈ મહાપુરુષ ને માટે 90% સંમતિ અને 10% અસંમતિ હોય તો સમજવું કે આપણને એના માત્ર બૌધિક પ્રેમ છે આદર છે. કારણ એ મનુષ્ય છે.