પ્રથમ પગલું

  • 4.8k
  • 1
  • 1.4k

" પ્રથમ પગલું " ભગવાન વેદવ્યાસે ઈશ્વર કૃપાથી અઢાર પુરાણો, મહાભારત,પેટા પુરાણો લખ્યા.તેમજ ચારેય વેદોની પુન: રચના કરી. આ કથા ભાગવત પુરાણ, સ્કંદપુરાણ તેમજ કલ્કિ પુરાણ પર આધારિત છે.જે મારી રીતે રજુ કરું છું.*********. એક નાનું નગર. એ નગરમાં યશ શર્મા નામની વ્યક્તિ , ભગવાન વિષ્ણુ અને કૃષ્ણ ભક્ત હોય છે. આજે યશ શર્માના ઘરે ખુશીનો પ્રસંગ છે...બે માળના પાંચ રૂમવાળા મકાનમાં યશ શર્મા એની પત્ની સુમતિ આને ત્રણ પુત્રો સાથે રહેતો હોય