અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 6

(14)
  • 3.7k
  • 2
  • 1.4k

કહાની અબ તક: સ્મિતા ગાયબ થયા પછી એણે ખૂબ શોધતા છેલ્લે એક વ્યક્તિ કહે છે કે એની સોપારી ખુદ એના જ ફાધર એ આપી હોય છે એમ! એ વ્યક્તિ એમને કહે છે કે એ સ્મિતાને માર્યા નું જૂઠ એંજલ ના ફાધર મિસ્ટર ઉપેન્દ્ર ને કહેશે! એટલામાં આ બાજુ સચ્ચાઈના આણ માં હર્ષ અને એંજલ મિસ્ટર ઉપેન્દ્ર નું કારમાં ટાઈમ બોમ્બ ફીટ કરીને કરી મર્ડર કરી દે છે! પેલી વ્યક્તિ આ બધું જાણ્યા બાદ છેલ્લે કહે છે કે એ તો એ બુરો છે અને એના ફાધર તો પોતે સાચ્ચા હતા! હા એંજલ જેટલા જ! તો એંજલ રડી જ પડે છે. એણે