માનવ થી મહાત્મા

  • 2.9k
  • 995

આજે જયારે ટેકનોલોજી નો યુગ છે ત્યારે એક જગ્યા એ થી બીજી જગ્યાએ અવર જવર હવે સહેલું બન્યું છે.સંદેશા વ્યવાહર માટે મોબાઈલ,ઈન્ટરનેટ,વોટ્સઅપ, ફેસબુક,ટ્વીટર જેવી અનેક માધ્યમો ઉપલબ્ધ છે. પણ ક્યારેક વિચારો તો જયારે આ સગવડો ન હતી ત્યારે મોહનદાસ ગાંધીએ કઈ રીતે આખા દેશને ખાદી પહેરતા કરી દીધા સ્વચ્છતા અને વ્યસનમુક્તિ નો સંદેશ આખા દેશને આપ્યો અને સ્વતંત્રતા માટે લોકોને એકજૂટ કેમ કર્યા હશે ? આ એક ચમત્કાર જ કહેવાય 40 વર્ષની ઉંમરે ટ્રેનના ડબ્બામાં મુસાફરી કરી ભારત ફર્યા કષ્ટવેઠી સ્વતંત્રતાની ચળવળને જોર આપ્યું અને એ પણ અહિંસાના માર્ગ પર ચાલી ને શ્રી કૃષ્ણ ના સિદ્ધાંત કર્મને અપનાવી ગાંધીજી એ