પ્રકરણ ૪.૫ મુખ્ય પાત્ર પરિચય:મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)કિંજલ મહેતા રાજવંશીઆયાન રાજવંશીગતાંક થી ચાલુ,પ્રકરણ: ૪.૫ The Love… Life… Experiences મોહને એની નિયતિ ની ખોજ માં મહેતા સાહેબ નું ઘર છોડી દીધું. તેણે ખૂબ સંઘર્ષ કર્યો. તેણે ઘણી એડ માટે ઓડિશન આપ્યા, ફોટોશૂટ કરાવ્યા પણ તેને ફિલ્મો માં કામ કરવાની તક ના મળી. તે સમય માં આજના સમય ની જેમ વ્યવસ્થિત ઓડિશન લેવામાં આવતા ના હતા. એ પુરી પ્રક્રિયા સાવ અલગ હતી. તમારે જો ફિલ્મો માં કામ કરવું હોઈ તો તમારી પાસે કોઈ ની ઓળખાણ હોવી જરૂરી છે. આ હિસાબે જ મોહન ક્યાંય પસંદગી પામતો નહોતો. ઘણા વર્ષો ની