અધૂરો પ્રેમ. - 8

(33)
  • 4.2k
  • 1.5k

DISCLAIMER : આ નોવેલ માં આવતા પાત્રો , જગ્યા અને બનાવ બધું જ લેખકની કલ્પના છે એને વાસ્તવિકતા સાથે સંબંધ નથી . સિદ્ધાર્થ અને તારા ને આટલો પ્રેમ આપવા બદલ તમારો આભાર. તમારા સુંદર અને વિગતવાર ફીડબેક મને લખવા માટે પ્રોત્સાહિત કરે છે . આપણે આગળ જોયું કે સિદ્ધાર્થ કમલેશ થી તારા ને બચાવીને એના ઘરે સલામતીપૂર્વક ઉતારી દે છે. કંઈક આવેગ માં અને કંઈક ચિંતા માં અત્યાર સુધી બાંધી રાખેલો ધીરજ નો બાંધ તૂટી પડે છે. સિદ્ધાર્થ તારા સમક્ષ પોતાની મન ની વાત કરી દે છે . એ તારા ની પ્રતિક્રિયા જાણે એ પહેલા તારા નું ઘર આવી જતા, એ