વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 20

(15)
  • 2.6k
  • 1
  • 990

મહારાણી કર્ણાવતી અને પ્રતિયોગિતા જીતનાર રાજા સાથે તલવાર બાજી ખુબ ચાલી. ધીરે ધીરે તે રાજા ની તલવારો ના વાર કર્ણાવતી ને ઘાયલ કરી રહ્યા હતા. હવે લાગી રહ્યું હતું કે કર્ણાવતી હારી જશે ને તેને દાસી પણું સ્વીકારવું પડશે. કર્ણાવતી થાકી ન હતી પણ તે રાજા ના પ્રચંડ વાર સામે કર્ણાવતી ટકી રહી ન હતી. આખરે કર્ણાવતી ને થોડો વિચારવાનો સમય મળ્યો ને નાનપણ માં શીખેલી વિદ્યા તેને યાદ આવી. અને પિતાજી ની કહેલી વાત યાદ આવી કે દુશ્મન ને અહેસાસ કરાવો જોઈએ કે તે મારા થી વધુ શક્તિશાળી છે. જો તને ખબર પડી જશે તો તે આપો આપ હાર