virgatha book and story is written by Jeet Gajjar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. virgatha is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
"વિરગાથા" વિશ્વજીત ની લવ સ્ટોરી - Novels
by Jeet Gajjar
in
Gujarati Love Stories
આ એક અદભૂતરસ ધરાવતી નવલકથા છે, આ નવલકથામાં લીધેલ સ્થળ અને પાત્ર કાલ્પનિક છે જેને રીયલ લાઈફ સાથે કોઈ સંબંધ નથી. કે કોઈ ઇતિહાસ કે ધર્મ સાથે કોઈ સંબંધ નથી. આ નવલકથા સંપૂર્ણ પણે કાલ્પનિક છે. નવલકથાનો હેતુ બસ મનોરંજન, જ્ઞાન અને ઇતિહાસ વિશે જાણકારી આપવાનું છે. આ મારી એક અલગ જ નવલકથા છે, જો જોડણી લખવામાં થોડીક ભૂલ થઈ હોય તો માફ કરજો.. નવલકથા માં તમને માનવીય સંબંધો ની પારાશીશી કહી શકાય તેવી રીત રિવાજો, પ્રેમની પરિભાષા, શોર્યતા અને માણસાઈ જોવા મળશે. જે સમાજ માં માનવતા અને વીરતાની મહેક ફેલાવશે એવી આશા રાખી શકું.આ નાનકડા પ્રયત્ન થકી હું રાજા ની કુશળતા
આ એક અદભૂતરસ ધરાવતી નવલકથા છે, આ નવલકથામાં લીધેલ સ્થળ અને પાત્ર કાલ્પનિક છે જેને રીયલ લાઈફ સાથે કોઈ સંબંધ નથી. કે કોઈ ઇતિહાસ કે ધર્મ સાથે કોઈ સંબંધ નથી. આ નવલકથા સંપૂર્ણ પણે કાલ્પનિક છે. નવલકથાનો હેતુ બસ ...Read Moreજ્ઞાન અને ઇતિહાસ વિશે જાણકારી આપવાનું છે. આ મારી એક અલગ જ નવલકથા છે, જો જોડણી લખવામાં થોડીક ભૂલ થઈ હોય તો માફ કરજો.. નવલકથા માં તમને માનવીય સંબંધો ની પારાશીશી કહી શકાય તેવી રીત રિવાજો, પ્રેમની પરિભાષા, શોર્યતા અને માણસાઈ જોવા મળશે. જે સમાજ માં માનવતા અને વીરતાની મહેક ફેલાવશે એવી આશા રાખી શકું.આ નાનકડા પ્રયત્ન થકી હું રાજા ની કુશળતા
તો સાંભળો મહારાજ... તમે રહ્યા વાંઝિયા અને વાંઝિયા અપશુકનિયાળ કહેવાય. તેનું સામે મળવું એટલે અપશુકન થવું અને અપશુકન એટલે કામ અને દિવસ બગડવું. હે મહારાજ જ્યારે રાજા જ જો અપશુકનિયાળ જ હોય તો પ્રજા ક્યાંથી શુકનિયાળ થાય. રાજા તેની ...Read Moreથી સુખી હોય છે અને પ્રજા રાજા ના પ્રેમ, તેમનું પ્રજા પ્રત્યેનું કર્તવ્ય પાલન અને મહેલની અંદર ખુશીથી ખુશ હોય છે. જ્યારે રાજા જો ખુશ હશે તો પ્રજા ને ખુશ રાખશે. મહારાજ આપ અંદરથી દુઃખી રહો છો એટલે તે દુઃખમાં તમને પ્રજાનું દુઃખ ક્યારેય દેખાતું નથી. રાજા એક સામાન્ય મહિલાની વાત સાંભળી તો તંગ રહી ગયા. રાજાએ તેમના સલાહકાર સામે નજર કરી પણ
કોબ્રાના ડંખથી અકવ બેભાન થઈ ગયો. ને જમીન પર પડી ગયો. તેમના મંત્રોના કારણે તે ફક્ત બેભાન થયો. આ બાજુ બહાર રાહ જોઈ રહેલી પૂર્વીતા ને સવાર ક્યારે થઈ ગયું તે ખબર રહી નહિ. જાગી ને જોયું પણ અકવ ...Read Moreસુધી આવ્યો ન હતો એટલે ફરી અકવ ને શોધવા લાગી પણ નગરમાં અકવ ની કોઈ ભાળ મળી નહિ. એટલે તે રાજા રુદ્રવીર પાસે પહોંચી અને અકવ ને શોધી આપવા રાજાને આજીજી કરી. એક નિરાધાર થયેલી મહિલા પર દયા આવીને રાજા રૂદ્રવીરે ચાર સૈનિકો ને આદેશ કર્યો કે જ્યાં સુધી અકવ મળે નહિ ત્યાં સુધી તેની શોધખોળ કરતા રહો.સૈનિકો તો રાત
હે રાજન તને ગયા જન્મમાં મળેલ શ્રાપની વાર્તા કહી હવે રાજન તને પુત્ર પ્રાપ્તિ માટેનો રસ્તો પણ મળી ગયો હશે. એટલે આગળ તારે શું કરવું એ તારો નિર્ણય છે. એમ કહી ગુરુ તેના આશ્રમ જવા નીકળ્યા.ગુરુ વિશ્વસ્વામી ને જતા ...Read Moreરાજા કૃષ્ણવીર તેમને રોકે છે અને કહે છે. ગુરુજી મને રસ્તો તો મળી ગયો છે પણ મહાદેવ નું તપ અને પૂજન કરીશ અને મને યોગ્ય જગ્યા તમારો આશ્રમ લાગે છે એટલે હે મહાત્મા મને તમારા આશ્રમમાં આશ્રય આપી તપ કરવા અનુમતિ અને આશીર્વાદ આપો.ગુરુ વિશ્વસ્વામી પાછા વળ્યા નહિ એટલે રાજાને તેની નજીક બોલાવી કહ્યું રાજન તું મારો શિષ્ય હતો અને
દુશ્મન ભયદૂત ધીરે ધીરે અરણ્ય દેશ તરફ આગળ વધી રહ્યો હતો. તો તેનો સામનો કરવા સેનાપતિ વીરભદ્ર પણ સૈન્યને લડવા માટે તૈયાર કરી લીધું હતું. અડધું સૈન્ય કિલ્લા ની ફરતે ગોઠવવામાં આવ્યું હતું અને અડધું યુદ્ધ મેદાનમાં યુદ્ધ કરવા ...Read Moreરાખ્યું હતું. પણ મહેલની અંદર બસ થોડા સૈનિકો ને બાદ કરતા મહેલનું રક્ષણ કરવા વાળું કોઈ હતું નહિ. પણ રાણી દામિની ની હિમ્મત અને શૂરવીરતાથી આખું નગરજન વાકેફ હતું પણ સેનાપતિ વીરભદ્ર મહારાણી પ્રત્યે થોડી ચિંતા થઈ રહી હતી કેમકે રાણી ને પાંચમો મહિનો ચાલી રહ્યો હતો.ભયદૂત તેનું સૈન્ય લઈ યુદ્ધના મેદાન સુધી આવી ગયો ને ત્યાં પડાવ નાખ્યો. તેમના