વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 22

(16)
  • 2.7k
  • 1
  • 936

રાણી રૂપકલા એ મહારાણી કર્ણાવતી ને કહ્યું મોટી બહેન તમારું આ દેશ અને નગરમાં મોટું સ્થાન રહ્યું છે. તે સ્થાન હું તમારી પાસે થી છીનવી નહિ શકુ. આ દેશ નો આવનાર સંતાન તમારા કુખે થી જ જન્મ લેશે. હું આજથી વચને બંધાવ છું આ દેશ ખાતર હું ક્યારેય બાળકને જન્મ આપી માં નહિ બનું. મહારાજ વેદાંત ને સમજ ન પડી કે આખરે શું થઈ રહ્યું છે. પણ એટલું રાણી કર્ણાવતી ને કીધુ કે થોડી વાર પહેલા રૂપકલા ને મારી પત્ની બનાવી ને હવે પત્ની માંથી તને દાસી બનાવી દીધી.ત્યારે રૂપકલા કહ્યું મહારાજ આવું ન વિચારો હું તમારી દાસી પહેલા હતી