DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 57

  • 3.1k
  • 788

અત્યંત ભયંકર બિહામણા અને કાળા ડિબાંગ લાગતા પ્રેતાત્મા ઓ માનવીને જ્યારે દેખાવા લાગે છે ત્યારે માનવીએ ઉત્પાત મચાવતાં ને બદલે શાંતિ પૂર્વક કામ લઈને તેમના આગમનના ઉદ્દેશને સમજવું જોઈએ .અને સાચું પૂછો તો આવા શાંતિપૂર્ણ વ્યવહારને જ મનાવતા કરી શકાય છે બાકી આધ્યાત્મિક શક્તિઓ વડે આવા નિર્દોષ પ્રેતાત્મા ઓ ને દુઃખ પહોંચાડવું તેને તો અમાનુષિતા જ કહી શકાય. મનાવતા ક્યારેય નહીં. ફીમેલ સાથેની રોમન એ કરેલી મિત્રાચારી એ રોમન ના કર કમળમાં કેટલું મોટું કાર્ય મૂકી દીધું તેની જાણ રોમન ને કાર્યના આરંભ અને અંત સુધી નહોતી થઈ. અને રોમન ના હાથે એક એવું મહાન કાર્ય થઈ ગયું કે જે