અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 25 - અંતિમ ભાગ

(28)
  • 2.9k
  • 1
  • 1.2k

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૨૫ (અંતિમ ભાગ) સુજાતાએ રાજુ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. એ વાતથી રાજુની તબિયત રોજેરોજ ખરાબ થતી જતી હતી. હવે અરવિંદભાઈ પાસે સુજાતાને રાજુ સાથે લગ્ન કરવાં મનાવવા સિવાય કોઈ રસ્તો વધ્યો નહોતો. અરવિંદભાઈ સુજાતા સાથે વાત કરવા તેની ઘરે આવ્યાં હતાં. "સુજાતા તું મારી વાતને સમજવાની કોશિશ કર. તને તો રાજુની તબિયત વિશે ખબર જ છે. તો પ્લીઝ બેટા, તું તેનો પ્રેમ સ્વીકારી લે. તેની સાથે લગ્ન કરી લે." "પણ અંકલ મેં ક્યારેય આ બાબતે વિચાર્યું જ નથી. તો એમ કેમ લગ્ન કરી લઉં? મેં એક વર્ષનો સમય માંગ્યો છે. હું એક વર્ષ પછી