પરીક્ષા - 11

  • 2.3k
  • 914

પરીક્ષા ભાગ :- 24દીવા અને જાનકી માયાને બચાવી ને સુર્ય પુર લઇ આવે છે. દીવા સુર્ય વંશી હતી. તેની મમ્મી જાનકી હતી. પણ હજુ માયા જીવંતી થઇ ન હતી. કેમકે ચંદ્ર વંશી તલવાર થી કોઇ પણ બચી શકયું ન હતું.જાનકી : આપણું જાદુ માયા ને જીવંત નથી કરી શકતું દીવા : હાજીયા : (જાદુઇ પાણી લઇ ને આવે છે ) ગુરુ મા આ જાદુઇ પાણી જાનકી : આ પાણી માયા ઉપર છાંટ( જીયા પાણી માયા ઉપર છાંટે છે.) દીવા : મમ્મી તો આ પાણી થી માયા જીવંત થઇ જશે જાનકી : નાપણ એક દિવસ સુધી આ દેહને કંઇ ની થશે.આપણી પાસે એક દિવસ નો સમય