ઓમ શાંતિ..

  • 7.9k
  • 1
  • 1.6k

તમે કયા ઈશ્વર ને શોધો છો આજ ઈશ્વર છે..આદી-અનાદી, સર્વોપરી, સર્વ શ્રેષ્ઠ,સર્વના પીતા, સર્વજ્ઞ, એક દીવ્ય તેજોમય પ્રકાસ મય, અલ્લાહ, ઈશ્વર, વાઈગુરૂ, બુધ્ધ, મહાવીર, ઈશું, કે જે પણ રૂપે ઓળખો, એ અજર અમર અવીનાશી, અજન્મા, નીર્વીકારી, બધાનો તાત શુષ્ટીનો રચીતા, પરમ તત્વ એકજ છે, જેનું કોઈ આકાર નથી પણ તેણે બધાને આકાર આપ્યો છે, તે ત્રણે કાળનો રચીતા છે, તેજ સમય ચક્ર ને ચલાવનાર છે..ઓમ શાંતિ તો માત્ર નાદ છે. એકાક્ષર છે રજો ગુણ મમતા જગાડે છે..દુખ નો અનુભવ કરાવે છે.પાંચ કર્મ ઈન્દ્રીયો મા મન ને ફસાવે છે..જે મુત્યુ બાદ એ ઈચ્છા સાથે મનુષ્ય અવતાર ધરી નવું ખોળીયુ ધારણ કરે છે આત્મા,ત્મો ગુણ