વિષકન્યા - 7

(22)
  • 3.7k
  • 1
  • 1.7k

| પ્રકરણ : 7 | બીજા દિવસે સિવિલ મેરેજ માટે રજિસ્ટ્રારની ઓફિસે જવાનું નક્કી થઈ ગયું હતું , એટલે સૌ છૂટા પડ્યાં.ખાસ તો બહાદુરસિંહ પોતાના ઘેર ગયા અને મહારાણીને પણ સમીરે પોતાના ઘેર જવા સમજાવ્યાં.. પણ કોણ જાણે કેમ રોમાએ તેમને પોતાના મહેલ ના જવા દીધાં..તેણે તેમને વિનતી કરી કે મને હવે બીક લાગે છે , સમીર તો પડતાં વે’તજ ઊંઘી જશે પણ પાછળ મારી હાલત ખરાબ થઈ જશે .. ઉપરાંત તમારા મહેલમાં પણ હવે તમે એકલા જ છોને ? મહારાજા હોત તો વાત જુદી હતી –હવે તો જમી પરવારીને ઊંઘી જ જવાનું છે ને ? પછી અહી ઉંઘો કે