હું તને મેળવીને જ રહીશ - 8

(14)
  • 3.3k
  • 1
  • 1.2k

જે મનુષ્ય પર આત્મા નો સાયો હોય છે... તે આપની જેમ જ આપની જોડે રહે છે અને તેવી જ જિંદગી જીવે છે.. એટલે આપણને ખ્યાલ નથી આવતો પણ કર્તા કર્મ, સંબંધ, પ્રેમ કશું જ શાશ્વત નથી.. આત્માને અધુરી ઈચ્છાઓ પૂરી થઇ જતાં તેને મુક્તિ મળી જતી હોય છે.. બસ જ્યાં સુધી તેની ઈચ્છા પૂરી ના થાય ત્યાં સુધી તે આ પ્રેત યોની માં ભટક્યા કરે છે અને મનુષ્યને તેના લીધે હેરાન થવું પડે છે.અને મારું કામ છે મનુષ્યને તેમાંથી છોડાવો.ક્રિષ્ના ની મમ્મી: હા સ્વામીજી એટલે તો અમે તમારી પાસે આવ્યા છીએ.. આ ક્રિષ્ના નું વર્તન અમને અજુગતું લાગે છે.સ્વામીજી: ક્રિષ્ના