લાગણી - 10 - છેલ્લો ભાગ

(11)
  • 4.2k
  • 1
  • 1.3k

અત્યાર સુધી તમે વાંચ્યું કિયાન અને આરવ અણાયા કેફે માં મળે છે. અને અનાયા કિયાન ના માતા વિશે કહે છે. કીયાન સાંભળી ને સ્થભ થઈ જાય છે. આરવ કહે છે શું કરવાનુ છે?કિયાન હું નહી જીવી .આરવ કિયાણ તમે કહો હવે હું તો એમને બહુ પ્રેમ કરું છું અને હું જિંદગી સાથ જીવા માંગીશ જીવા નું કારણ અનાયા છે. અનાયા કન્ફૂસ છે. એ પ્રેમ કરે છે પણ સમાજ અને કીયાણ નો કુંટુંબ એમને દોષ આપશે . દોષી સાબિત થઇ શકે તે . અનાયા ની સ્થતિ પાકા ઘડે કાંઠા ન ચડે જેવી( એક વાર સમય ચૂક્યા પછી પરિસ્થિતી માં બદલાવ સંભવ નથી.) તમે ઘરે