વિશ્વાસ - ભાગ-8

  • 3k
  • 1.2k

(આપણે આગળ ના અંક માં જોયું કે અનીલ અને રિયા રાધિકાથી છુટકારો મળે તે માટે પ્લાનિંગ કરતા હોય છે,રાધિકા એ સાંભળી જાય છે તેથી રાધિકા અનીલ તરફ થી મળેલા વિશ્વાસઘાત થી ખુબ જ દુઃખી થાય છે પછી મક્કમ મને કોઈ નિર્ણય લે છે એટલામાં એમ્બ્યુલન્સ આવે છે.હવે આગળ...) ભાગ-8 રાધિકાની વેદના રાધિકા તો અમંગડની ભાવના ને કારણે દોડીને એમ્બ્યુલન્સ પાસે જાય છે અને તેની પાછળ તેના સાસુ સસરા પણ તેની પાછળ દોડે છે. એમ્બ્યુલન્સ માંથી એક લાશ બહાર કાઢવામાં આવે છે તેને જોઈને રાધિકા જાણે જીવતી લાશ બની જાય છે,અને તેના સાસુ સસરા પોક મૂકી ને રડવા લાગે છે,રાધિકા ની