વિશ્વાસ - ભાગ-10

  • 2.4k
  • 1.1k

(આપણે આગળ ના અંક માં જોયું કે રિયા રાધિકા ને અનીલ ના મૃત્યુ નું રહસ્ય બતાવે છે જે તેના સાસુ સસરા પણ જાણી જાય છે અને ત્રણે ખુબ રડે છે રાધિકા જોબ ફરી ચાલુ કરે છે પણ તેના ચહેરા નું હાસ્ય પાછું આવતું નથી એવામાં એક દિવસ તેના સસરા ઘર માં તેમની ઓફીસ ની મીટીંગ રાખે છે તેથી એક યુવાન આવે છે જે રાધિકાને જોઈ ને ઉભો થઇ જાય છે.હવે આગળ...) ભાગ - 10 પુનઃ મૂલાકાત જે યુવાન રાધિકાને જોઈને ઉભો થઇ ગયો એ બીજું કોઈ નહિ માધવ હતો.માધવ એ કંપની નો માલિક હતો જેની સાથે ગોપાલભાઈ ને ડીલ કરવાની