એક પૂનમની રાત - પ્રકરણ-13

(132)
  • 8.4k
  • 3
  • 5.7k

એક પૂનમની રાત પ્રકરણ-13 દેવાંશને સિદ્ધાર્થ એનાં મિત્રમાં ઘરે મિલીંદનાં ઘરે અલકાપુરી સોસાયટી મૂકવા માટે આવે છે. એ લોકો હજી વાતો કરી રહ્યાં હોય છે અને મોટેથી ધબાક કરતો અવાજ આવે છે અને એ લોકો ચમકીને અવાજ આવ્યો એ તરફ જાય છે અને જુએ છે તો મીલીંદ ત્યાં તરફડતો હોય છે. દેવાંશ મીલીંદનાં નામની ચીસ પાડીને એની પાસે જાય છે. એનું માથુ ફાટી ગયું હોય ચે એ કણસતો હોય છે મીલીંદનાં દેહમાંથી એનો જીવ નીકળી જાય છે. દેવાંશથી રડતાં રડતાં ચીસ પડાઇ જાય છે. મીલીંદ મીલીંદ સિધ્ધાર્થ પણ આશ્ચ્રર્ય અને આધાતથી જોઇ રહે છે. મીલીંદનાં મંમી અને એની દીદી અને અન્ય