સંવેદના

(18)
  • 4.2k
  • 1.2k

સંવેદનામુકામ જીવન ભર નો એક સ્થિરતા માટે ઝંખતો હોય છે. શાંતિ મન ની મનોકામના અને હાશકારો સભર જીવન ની નેમ દરેક માનવી મનમાં સજાવીને બેઠો હોય છે. કુદરત ને માનતો હોય છે પણ તે ધાર્મિક ભાવના થી બંધાઈ ને જીવન ની નૈયા ને ચલાવાની નેમ રાખતો હોય છે. જીવન છે તો મૃત્યુ તો સનાતન છે. સાથે સાથે કર્મ અને આચરણ ની યાત્રા જીવન ની નૈયા ને હલેસાં મારવા માં મદદ રૂપ થતાં હોય છે. ઈશ્વર પોતાના રૂપ ગુણ કે હાજરી પોતે પ્રસ્થાપિત નથી કરતાં. જીવન ને જન્મ આપનાર માતા પિતા ને તે ઈશ્વરી વરદાન રૂપે મોકલે છે. અને પછી બાળક નું