પરાગિની 2.0 - 55

(52)
  • 3.7k
  • 1
  • 1.6k

પરાગિની ૨.૦ - ૫૫ (અંતિમ ભાગ) ઘરમાં દાદી બહુ જ ખુશ હોય છે કે તેઓ પરદાદી બનવાના હોય છે. પરાગને આ વાત ખબર હોય છે પરંતુ તે એવું રાખે છે કે તેને નથી ખબર...! શાલિનીને ખબર હોય છે પરંતુ તેને કોઈ રસ નથી હોતો.. અને સમર ... સમરને તો એ જ નથી ખબર હોતૂ કે ઘરમાં શું ચાલી રહ્યુ છે...! કંપનીમાં પણ તે કંટાળી ગયો હોય છે... તેનાથી પરાગ જેવું હેન્ડલીંગ નથી થતુ... પરાગ કંપનીમાં ના હોય તો પણ કંપનીમાં બધા જ બરાબર કામ કરતાં... જ્યારે સમરને તો દસ દિવસમાં ફાંફાં પડી જાય છે. તે શાલિનીને ફોન કરીને કહી દે