દુર્ઘટના

  • 1.7k
  • 574

વાર્તા:- દુર્ઘટના(સત્ય ઘટના) વાર્તાકાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મિત્રો, જીવનમાં સુખ અને દુઃખ તો આવતા જતા રહે છે. એનાથી નાસીપાસ થઈને જીવવું મુશ્કેલ થઈ જાય છે. પણ ક્યારેક અચાનક આવી પડેલ દુઃખ કે કોઈ દુર્ઘટના માનવીને સંપૂર્ણપણે હતાશ કરી દે છે. એ વ્યક્તિને જીવન જીવવાની કોઈ જ ઈચ્છા નથી નથી. આવી જ એક દુર્ઘટના એક પરિવારમાં બને છે. આ એક સત્ય ઘટના છે, જેને મેં વાર્તા સ્વરૂપે રજુ કરી છે. શિરીષભાઈ અને રીટાબેન સુખેથી પોતાનાં સંસારમાં જીવતા હતા. એમનાં ત્રણેય બાળકો પણ ખૂબ જ સમજુ. આર્થિક રીતે તો બહુ સદ્ધર નહોતા, પણ કોઈની આગળ હાથ લંબાવવો પડે એવી પરિસ્થિતી ક્યારેય