એક પૂનમની રાત - પ્રકરણ-29

(123)
  • 7.8k
  • 4
  • 4.9k

એક પૂનમની રાત પ્રકરણ-29 વ્યોમાને એનાં ઘરે ઉતારીને દેવાંશુ ઘરે પાછા જવાની જગ્યાએ પોલીસસ્ટેશન ગયો. ત્યાં, પહોંચી સિધ્ધાર્થ અંકલને પૂછ્યું પાપા નથી ? સિધ્ધાર્થે જવાબ આપવાની જગ્યાએ પૂછ્યું દેવાંશ તું અહીં ? અત્યારે ? આટલો લેટ કેમ અહીં આવ્યો ? ઘરે નથી જવાનું ? આજે ઘરે બધું... તારે તારી મંમી સાથે રહેવું જોઇએ. સિધ્ધાર્થે દેવાંસને ઘણાં બધાં પ્રશ્નો એક સાથે પૂછી લીધાં. દેવાંશે કહ્યું અંકલ અહીથી ઘરેજ જઊં છું પણ આજેજ થયું એ કહ્યાં વિના મારે ઘરે જવું નહોતું હું તમને અને પાપાને એક ખાસ વાત કહેવા આવ્યો છું. સિધ્ધાર્થે કહ્યું પાપા કલેક્ટર ઓફીસ ગયા છે ત્યાં કલેક્ટર અને બીજા ઓફીસરો