એક પૂનમની રાત - પ્રકરણ-40

(132)
  • 7.1k
  • 4.8k

એક પૂનમની રાત પ્રકરણ-40 દેવાંશ એની જીપમાં વ્યોમા અને રાધીકાને બેસાડી વાવ તરફ જઇ રહ્યો હોય છે અને વ્યોમાને પૂછ્યું તે તારી તબીયત અચાનક કેમ બગડી ? એનાં જવાબમાં વ્યોમાએ કહ્યું મારાં ઉપર કોઇએ કોઇ મેલો પ્રયોગ કર્યો છે એની અસર છે બાકી મારાં શરીરમાં કોઇ તકલીફ નથી કોઇ ઇષર્યાળુએ આ કૃત્ય કર્યું છે. અને આ સાંભળી દેવાંશે પૂછ્યું કેમ કેવું કૃત્ય ? તને શી અસર થઇ છે ? વ્યોમાની આ પ્રશ્ન પછી આંખો બદલવાઇ ગઇ એણે કહ્યું હું બચી ગઇ છું પણ આ રાધીકાને બધી ખબર છે. રાધીકા તને ખબર છે ને ? તું સાચુ દેવાંશને કહી દે. રાધીકાએ દેવાંશની