આ જનમની પેલે પાર - ૬

(49)
  • 5.1k
  • 7
  • 3k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૬ દિયાન અને હેવાલી વિચારમાં પડી ગયા હતા. બંને સાથે એકસરખી વાત સપનામાં થઇ હતી. બંનેને સપનામાં આવેલા પાત્રો કહેતા હતા કે તેમના આ જન્મમાં લગ્ન ખોટા થયા છે. તેમના સાચા જીવનસાથી અલગ છે. આ વાત બંને સ્વીકારી શકે એમ ન હતા. તેઓ એમની રામ-સીતા જેવી જોડી અલગ થવાનું સપનામાં પણ વિચારી શકે એમ ન હતા ત્યારે સપનામાં તેમને એમ કહેવામાં આવી રહ્યું હતું કે તે એકબીજા માટે બન્યા નથી. બીજા કોઇની સાથે જન્મોજનમના સાથને નિભાવવાનો છે.દિયાન કહે:'હેવાલી, આપણે આ વાતને એક સપનું સમજીને જ ભૂલી જઇએ તો? આપણા મનોજગતમાં રમાતી આ એક રમત જ છે. એને