THE DEPLOMACY elemant gone enimy - 26

  • 2.2k
  • 964

અને સત્ય તે પણ હતું એ જ કે જે લોકો ભારતની આવી ઇન્ટર geography ને નહોતા જાણતા તેમણે પણ ગુરુદ્વારા પર હુમલો કરવાની સલાહ આપવાથી દૂર જ રહેવાનું હતું અને જેઓ જાણતા હતા તેમણે પણ ના જ પાડવાની હતી.એની વે ,એ જે પણ હોય પરંતુ ભારતીય રાજતંત્ર ના આ પયાદા પાસાઓ જાણતા હતા કે નહીં તે તો નથી ખબર પરંતુ ચાર્લી નો કોન્સેપ્ટ ક્લિયર હતો, તે ગમે તેમ કરીને પણ મિસિસ ગાંધીને મોનાર્કમેન્શન ની છત્રાઓ તલે સલાહગામી માટે ઘસડીને લાવવાના છે.અને તેમને એ જ સલાહ આપવાની છે જેનાથી subcontinent માં divide and rule સફળ થઈ જાય.પરંતુ તે મૂર્ખ રાજવી ને