કિડનેપર કોણ? - 29

(14)
  • 1.8k
  • 1.1k

(અગાઉ આપડે જોયું કે રાજ અને અલી ને કોઈએ બેભાન કરી નાખ્યા છે.અને જ્યારે તેઓ ભાન મા આવ્યા ત્યારે ત્યાં કોઈ જ નહતું.કાવ્યા ને મળવા ગયા ત્યારે ત્યાં ના બાળકો ને જોઈ ને બંને ભાવવિભોર બની જાય છે.હવે આગળ...) રાજ જ્યારે આશ્રમ ની જર્જરિત હાલત ની વાત કરે છે,ત્યારે કાવ્યા કહે છે. અહીંયા થોડો સમય જ વિતાવવાનો છે.એ પછી એક નવી જગ્યા મળવાની છે.કઈ જગ્યા કાવ્યા! રાજ ને આટલો રસ કેમ છે આ બાબત માં એ જ કાવ્યા ને સમજાતું નહતું.તો પણ..છે કોઈ સ્મિત શાહ ના પરિવાર ની!પણ કેમ તું એ વિશે પૂછે છે?કેમ કે એ જગ્યા એક મોટું મકાન