તથાસ્તું

  • 2.4k
  • 1
  • 772

બંધારણના વાણી સ્વાતંત્ર્ય ના હકે મારા ભારત મારા ગુજરાતની હાલત ખરાબ કરી નાખી છે, આજ કાલના ગાયકોના નામે ઉમટી પડેલા સંસ્કાર વીહોણા આલતું બોલતું એ ભારત અને ખાસ કરી મારા ગુજરાતની સંસ્કૃતિ ના ધજાગરા ઉડાડી નાખ્યા છે, કર્તવ્ય ધર્મ નીષ્ઠા દેશ પ્રેમ સંસ્કાર અને સંસ્કૃતિ ભુલી બે ફામ એમના વીકારી વીચારોની પબલીસીટી કરી દેશ અને ગુજરાતના લોકો ને અવળે પાટે ચડાવ્યા છે, ખરેખર ભારતને પ્રબળ નેતૃત્વ અને સંસ્કારી સર્વ હીતેષ્છું, ધર્મ પ્રયાયણ, નીતીમય રાજા ની જરૂર છે ,જે કોઈપણ જાતના દબાણ લાલચ વીના કાર્ય કરી શકે, નીષ્પક્ષ ન્યાય કરી શકે, દેશને રાજા હરી ચંદ્ર ની જેમ રાજા રામ, કૃષ્ણ ,કે