ધર્મયુદ્ધ

  • 3.2k
  • 6
  • 1.1k

આંધ્રપ્રદેશ રાજ્યના ધર્મસ્થલી અને પડઘટ્ટમના નજીકના ગામો એટલે આ ગામોને મંદિરોના નગરો કહેવામાં આવે છે, જે સિદ્ધવનમ જંગલથી ઘેરાયેલા છે. ધર્મસ્થલી અને પદઘટ્ટમ તેમના મૂલ્યો અને દેવી ગટ્ટમ્મા પ્રત્યેની અપાર શ્રદ્ધા દ્વારા એકબીજાની સાથે જોડાયેલા છે. ધર્મસ્થલી સ્થાનિક મ્યુનિસિપલ ચેરમેન ટી. બસવાના અત્યાચારી શાસન હેઠળ ચાલે છે. તે ધર્મસ્થલી અને પદગટ્ટમની જમીનો રાઠોડ અને તેના ભાઈને ખાણકામ માટે આપવા માંગતા હોય છે. પદઘટ્ટમના લોકો, જેઓ આયુર્વેદિક ચિકિત્સામાં તેમની નિપુણતા માટે જાણીતા છે, તેઓ ટી. બસવાના ક્રૂર શાસનને કારણે ઓછી વાર ધર્મસ્થલીની મુલાકાત લેવાનું શરૂ કરે છે. આચાર્ય જે એક નક્સલ છે, તે સુથારના વેશમાં ધર્મસ્થલી પહોંચે છે. તે ગામવાસીઓ પર