દશાવતાર - પ્રકરણ 55

(69)
  • 3k
  • 4
  • 1.6k

 કારુ કોર્પોરેશન પ્રતિ: જિનેટિક લેબ, હિમાલયન વેલીઝ તરફથી: અરવિંદ ઉપાધ્યાય, દિલ્હી ખાતે લેબ ચીફ વિષય: પ્રોજેક્ટ મહામાનવની નિષ્ફળતાની નોંધ.           મને આ કહેતા દુખ થાય છે સહકાર્યકરો, પણ આપણો પ્રોજેક્ટ મહામાનવ નિષ્ફળ રહ્યો છે. હું તમને યાદ નથી અપાવવા માંગતો તેમ છતાં હું કહીશ કે આપણી પાસે સમય નથી. દુનિયા એ ભાગ્ય તરફ આગળ વધી રહી છે જે ટાળી શકાય એમ નથી.  દુનિયા અજાણ્યા અંધકારમાં ગરકાવ થવા જઈ રહી છે. માનવજાતનો અંત નજીક દેખાઈ રહ્યો છે.           પ્રોજેક્ટ મહામાનવ આપણી છેલ્લી આશા હતી કારણ કે એ નવી જાતિના મહામાનવમાં આજના માનવનો  ડી.એન.એ. બચાવી શકે