અડધી રાત્રે આઝાદી..?

  • 2.6k
  • 832

  આપણાં દેશના સ્યૂડો સેક્યુલરીસ્ટો દ્વારા સગવડીયા સત્ય તરીકે સ્વીકારી લેવામાં આવેલી એક માન્યતા એ છે કે સ્વતંત્રતા આપણને સરળતાથી મળી હતી. આ ભ્રામક દંતકથા અનુસાર અંગ્રેજો ભારત પર ૧૯૦ વર્ષ શાસન કર્યા પછી સામ્રાજ્ય ચલાવવાની જવાબદારીઓથી એટલા કંટાળી ગયા કે તેઓએ તેમના સામ્રાજ્યનું ફીંડલું વાળીને ઘા કરી દીધો!   જોકે, ભારતમાંથી ઉતાવળે બિસ્તરા પોટલાં સંકેલવા પડ્યા એની શરમ છુપાવવા અંગ્રેજોએ આ થિયરી ઘડી કાઢી હતી પણ નિમ્નબુદ્ધિ સેક્યુલરો માને છે કે ગાંધીજીએ અહિંસાના શસ્ત્રનો ઉપયોગ કર્યો અને બ્રિટિશ સંસ્થાનવાદીઓને ભારત છોડવા માટે શરમાવ્યા અને ત્યારથી આપણે અંગ્રેજોના ગુલામ મટીને મિત્ર બની ગયા!   તમને શું લાગે છે? આઝાદી મેળવવી