લાગણીનો દોર - 7

  • 1.8k
  • 1k

સંધ્યા ના પિતાનિ સંપુર્ણ વિધિ સંજયના પપ્પાએ કરાવવી.સંધ્યાના પિતાના ફુલ પણ ગાંગા નદી ઍ જઈને વિધિસર પધરામણી કરી.હવે એક બાજુ સંધ્યાનો પ્રશ્ન હતો કે એમનું કોણ??સંધ્યાના પિતાનું અવશાન થયું તેનો એક મહિનો વીતિ ગયો. એક દિવસ બધા બેઠા હતા અને સંધ્યાઍ મક્કમ થઈને સંજયના પિતા રમણલાલ ને કહ્યું કે,સંધ્યા : અંકલ તમારો જેટલો આભાર માનુ એટલો ઓછો છે, મારા પરિવારના સભ્ય બની ને મારી સાથે ઉભા રહ્યાં અને મારી મદદ કરી આ ઋણ હું જીંદગીભર નહિ ચુકવી શકું, મારી કઈ પણ ભૂલ થઈ હોઇ તો દીકરી સમજીને માફ કરી દેજો... હવે હું બે દિવસમા મારી બીજે રહેવાની વ્યવસ્થા કરી લઈશ.રમણલાલ