ચેતન સમાધી......અનંત યાત્રા..... - 1

  • 2.3k
  • 768

અહીં જે ભાગ 1પ્રસ્તુત કર્યૉ છે એ આ વિષય ની આછેરી ઝલક માત્ર સમજવી...કેમ છો મિત્રો,આજનો અહી લખવાનો મારો વિષય મારા ગમવા કરતા મારી ફરજ વધારે સમજીશ. એક સાધુકન્યા તરીકે હુ આ મારી ફરજ સમજુ છુ કે સાધુસંપ્રદાયમા જે સમાધિ પરંપરા વિશે જેટલુ જાણુ છુ એટલુ મિત્રો સાથે અહી શેર કરુ.આમ,તો આ માહિતી તો મને બાળપણ થી જ મારી આજુ બાજુ ફરતી પણ, આ માહીતી વિશે સજાગતા અને સમજણ જેમ જેમ મોટી થતી ગઇ, તેમ તેમ આવતી ગઈ. અમારા શહેરમા જ્યારે કોઇનુ મૃત્યુ થાય ,ત્યારે અમારા ઘરના વડીલોને જ આ સમાધી વિધી માટે લેવા આવે અથવા તો જવાનુ થતુ .આવુ